Proud of Gujarat
FeaturedGujaratINDIA

લખતર ખાતે વિઘ્નહરતા ને વિદાય અપાઈ

Share

ગણપતિ બાપ્પા મોરિયાના નારા અને અગલે બરસ જલ્દી આનાના નાદ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે વિઘ્નહરતા ગણેશજીને પાંચમા દિવસે વિદાય અપાઇ.
સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ખાતે વિવિધ જગ્યાએ ગણપતિ બાપા ની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી જે પાંચ દિવસ પછી પૂજા અર્ચના બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ગજાનંદ ચોક. લખતરિયા શેરી. કૃષ્ણનગર. તેમજ અમુક લોકો દ્વારા ઘેર પણ મૂર્તિ બેસાડવામાં આવ્યા હતા. જે આજ રોજ લખતરના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા નીકળી હતી અને લખતર મોતીસર તળાવમાં ગણપતિનું વિસર્જન કરવા માં આવ્યું હતું ત્યારે આ તળાવનો પટ વિર્સજન સમયે ગણપતિ બાપ્પા મોરિયા અને અગલે બરસ તુ જલ્દી આના ના નાદથી ગૂંજી ઉઠ્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નર્મદાના નિનાઈ ધોધનું અનુપમ સૌંદર્ય ચોમાસમાં સોળે કળાએ ખીલ્યું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સીનેશનની ડ્રાઇવ યોજાઇ.

ProudOfGujarat

જામનગર અને રાજકોટના બે જમાદારને 35 હજારની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!