Proud of Gujarat
EducationFeaturedGujaratINDIA

અંકલેશ્વરની કન્યા શાળા શાખા-1 ખાતે નેત્ર ચિકિત્સા શિબિર યોજાઈ

Share

જે.સી.નહાર રોટરી આઈ બેન્ક અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરની કન્યા શાળા શાખા-1 ખાતે નેત્ર ચિકિત્સા શિબિરનું આયોજન કરાયું હતું જેમાં નિષ્ણાંત ડોક્ટર ડો.અંજના ચૌહાણે આંખની જાળવણી અંગે શાળાના વિદ્યાર્થીઓને માહિતી આપી હતી સદર શિબિરમાં રોટેરીયન ગજેન્દ્ર પટેલ,રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ અનિતા કોઠારી અને સભ્યો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- સટ્ટાબેટિંગ ના જુગાર રમતા એક મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat

ગોધરા : આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ : NCC દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ધોધમાર વરસાદથી ધાણીકુટ ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર : નેત્રંગ-વાલિયામાં જળબંબાકાર જેવી સ્થિતિ; નદી-નાળાઓમાં નવા નીરની આવક વધતાં તંત્રે સાવચેતી રાખવા અપીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!