Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે મીરાની હોસ્પિટલના સ્થાપકના જન્મદિવ નિમત્તે રક્તદાન શિબીરનુ આયોજન કરાયુ

Share

ગોધરા નુતન વિદ્યાલય તથા પીટી મીરાની આઈ હોસ્પિટલ ના આદ્યસ્થાપક મણીભાઈ એસ.પટેલ ૯૨ વર્ષ પૂર્ણ કરતા તેમના જન્મદિન નિમિત્તે લાયન્સ ક્લબ ગાયત્રી પરિવાર તથા વિવિધ સેવાભાવી સામાજિક સંસ્થાઓના સૌજન્યથી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંસ્થાના સેવાભાવી કાર્યકરો તથા રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ૬૨યુનિટ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે મીરાની હોસ્પિટલના ટ્રસ્ટીઓ પ્રકાશભાઈ દીક્ષિત નીતિનભાઈ શાહ લાયન્સ ક્લબના પ્રમુખ શૈલેષ શેઠ મલ્ટીપલ કાઉન્સિલના ચેરમેન જે પી ત્રિવેદી મંત્રી કેતકી સોની ખજાનચી ગીતા લુહાણા સભ્યો રેડ ક્રોસ સોસાયટી ના માનદ મંત્રી કિશોરીલાલ ભાયાણી ઉપપ્રમુખ કેતનભાઇ પરીખ નવનીત તનેજા ગાયત્રી પરિવારના સભ્યો સામાજિક કાર્યકર ઈમરાન ભાઈ ઇલેક્ટ્રિકલવાલા ઉપસ્થિત રહ્યા હતા રક્તદાતાઓને સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નડિયાદ : દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે મતદાન મથકોએ વિશેષ સુવિધા ઊભી કરાશે.

ProudOfGujarat

ભરૂચ : દિવાળી નજીક છતાં ઝઘડીયા તાલુકાનાં બજારોમાં મંદીથી વેપારી વર્ગ ચિંતિત.

ProudOfGujarat

પદ્મશ્રી ડો. લતાબહેન દેસાઈનું ભરૂચ જિલ્લાની વિવિધ 16 સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા કરાયું સન્માન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!