Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : તાજિયા કમિટી દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનનું ફૂલહારથી સન્માન કરાયું

Share

અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પરચેઝ નજીક મુલ્લાવાડ ખાતે શાંતિ થી અને સારી રીતે તહેવાર ઉજવાયો અને આયોજકો તેમજ વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા ખુબ સાથ સહકાર આપવામાં આવ્યું જે બદલ સૌનો આભાર માની ફુલહાર થી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેકટર રબારી સાહેબ, પાલિકા પ્રમુખ વિનય વસાવા, રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેકટર મોહમ્મદ અલી શેખ, ગણેશ અગરવાલ, પીએસઆઇ વાજા સાહેબ, આમિર મુલ્લા, તાજીયા કમિટી પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, પ્રોસેસન પ્રમુખ નૂરભાઈ કુરેશી, કમિટીના નજમુદ્દીન ભોલા, પત્રકાર વિનોદ પટેલ, કેયુર રાણા મુનિરભાઈ શૈખ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપલા જેલમા છેલ્લા બે વર્ષથી જેલની સજા ભોગવતો મર્ડર કેસનો આરોપીને કોર્ટે નિર્દોશ છોડી મુક્યો !?

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના વાડી ગામની પરણીતા ગુમ થતા પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

NGT કોર્ટ અને માનવાધિકાર આયોગ દ્વારા લેવાયેલ સુઓ-મોટો અને તેના વચગાળા ના આદેશો બાદ પણ અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત માં સુધારા ના બદલે પ્રદુષણ માં વધારો દેખાતા ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું.*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!