Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી રસીકરણ કરવામાં આવ્યું

Share

જ્યાર થી કોરોના રૂપી વૈશ્વિક મહામારી શરૂ થઈ છે ત્યાર થી આજ દીન સુધી લોકો ની દિવસ રાત સેવા કરતા એવા ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ મૂકવા મા આવ્યો છે. ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા આવનારા દિવસોમાં હજી વધુ લોકોના જીવન બચાવવા માટે તત્પર છે. જેથી જાહેર જનતા ને અપીલ છે કે આપને જો કોઈ પણ પ્રકાર ની ઈમરજન્સી ધ્યાનમાં આવે તો અચૂક ૧૦૮ બોલાવી તેમનું કિંમતી જીવન બચાવવી મહત્વનું યોગદાન આપો.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર શહેરના રતનપર બાઈપાસ નજીક ખેરાળી ચોકડી પાસે આધેડ યુવાનનું મડર થતા ચકચાર મચી જવા પામી

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસની સરાહનીય કામગીરી શહેરમાં શાકભાજી વેચતા લોકોને માસ્ક અને હેન્ડ ગ્લોઝનું વિતરણ આજે કર્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં NH 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ યથાવત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!