Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના ભુદેવોઓએ શાસ્ત્રો મુજબ મંત્રોચ્ચાર સાથે રક્ષા બંધન પૂર્ણિમાના દિને સમૂહમાં જનોઇ ધારણ કરી હતી….

Share

ભરૂચ જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા માં ગુરુજનો દ્વારા તેમજ ભરૂચ ના ભૂદેવો એ વેદ પરંપરા નું રક્ષણ કરતા જનોઈ બદલવાનું આયોજન કરવા માં આવ્યું 100 થી વધુ બ્રાહ્મણો એ ભાગ લીધો હતો….
જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ ભુદેવોઓએ સવાર થી જ વેદ પાઠશાળાઓ માં જઇ સમૂહ માં ધાર્મિક વિધિ મુજબ સમૂહમાં મંત્રોચ્ચાર સાથે નવી જનોઇ ધારણ કરી નવા ધાર્મિક તહેવારોની શરુઆત કરી હતી જેમાં સુત્તર ના દોરા માંથી જનોઇ બનાવી હતી..જે જૂનો જનોઇ ને ઉતારી નવી જનોઇ ધારણ કરી રક્ષા બંધન અને નારાયેલી પૂનમ ની ઉજવણી કરી હતી……

Share

Related posts

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત.

ProudOfGujarat

ગુજરાત હાઇકોર્ટે ખાનગી હોસ્પિટલોની લાલચુ નિતિ પ્રત્યે લાલ આંખ કરી.

ProudOfGujarat

પાલેજ ખાતે ૭૩ માં ગણતંત્ર પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!