ભીમા કોરેગાંવમાં દલિતોના શૌર્ય દિન ની ઉજવણી માં ઘાતક હુમલો કરનાર તત્વો ની ધરપકડ કરી સખ્ત પગલાં ભરવા ની માંગ સાથે રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવાયું હતું.
ગત તારીખ ૧.૧.૨૦૧૮ ના રોજ ભીમા કોરેગાંવમાં દલિતોના શૌર્ય દિન ની ૨૦૦ મી જયંતિ પ્રસંગે લાખો લોકો એકત્ર થયા હતા તેની મહારાષ્ટ્ર સરકાર ને અગાઉ...