માંગરોળ તાલુકાના વાંકલ ગામે શ્રી ચંદ્ર પ્રભુ જૈન જીનાલય મહાવીર સ્વામી દેરાસર ખાતે 48 મી સાલગીરી મહોત્સવની ઉજવણી કરાઈ.
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ મહાવીર સ્વામી જૈન જીનાલય ખાતે ધજારોહરણનો કાર્યકમ યોજાયો હતો. આ ધજારોહરણનો લાભ મૂળ.વાંકલ.રહે.વલસાડના બિપીનભાઈ લીલાચંદ શાહે લીધો હતો. સવારે પ્રભાતિયાં,...