ગુજરાત સરકારની પૂર્ણા યોજના હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન અંતર્ગત સંકલિત મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી, અંકલેશ્વર દ્વારા કિશોરીઓ માટે આજરોજ મેળાનું...
મહીસાગર જિલ્લામાં ભયંકર અકસ્માતની ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે. લુણાવડા પાસે જાનને લઈને જઈ રહેલો ટેમ્પો ખાડીમાં ખાબકતા 8 લોકોના મોત નિપજ્યા છે....
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લાના જુના ફળિયા ખાતે રહેતા સતિષભાઈ વસાવાની માતા સીમાબેન તેમના ફળિયામાંથી પસાર થતા હતા ત્યારે ઉમલ્લાના બજાર તરફથી આવતી અને પાણેથા...
ગુજરાત સરકાર દ્વારા થતો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આજરોજ માંગરોળ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટર ડૉ.જનમ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં એસ.ટી ડી.જી.વી.સી.એલ,પંચાયત, સિંચાઈ માર્ગ...
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં છેલ્લા સાત મહિનાથી ડ્રેનેજ લાઈનમાં ખામી સર્જાતા સમારકામ ચાલી રહ્યું છે છતાં પણ કોર્પોરેશન દ્વારા તેનો કોઈ ઉકેલ આવતો નહીં હોવાથી...
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો...