Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરુડેશ્વરના લીમખેતર ગામે પરણીતાને ત્રાસ આપનાર સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરી.

Share

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ફુલવાડી ગામની આશાબેન કાંતિભાઇ તડવીના ગરુડેશ્વરના લીમખેતર ગામમાં લગ્ન થયા બાદ દસ વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ તેમનો પતિ ઇન્દ્રજીત નાનજીભાઇ તડવી આશાબેન પર ખોટો શક વહેમ રાખી ઝઘડો કરી શારિરીક માનસિક ત્રાસ આપતો હતો તથા અન્ય સાસરિવાળાઓ પણ છુટાછેડા ન લે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી કંટાળેલી આશાબેને રાજપીપળા મહિલા પો.સ્ટે.માં પતિ- ઇન્દ્રજીત,સસરા- નાનજીભાઇ બોખરભાઇ તડવી, સાસુ- રૂપાબેન નાનજી ભાઇ તડવી, બે કાકા સસરાઓમાં- ઇશ્વરભાઇ બોખર ભાઇ તડવી તથા ભાણાભાઇ બોખર ભાઇ તડવી તેમજ જેઠ- વિક્રમભાઇ રામાભાઇ તડવી(તમામ રહે-લીમખેતર) વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આ ૬ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચના જુલેલાલ મંદિરમાં પૂરના પાણી ઓસરતા સાપ દેખાયો

ProudOfGujarat

ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા આર.ટી.ઓ કચેરીમાં આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

વડોદરામાં ઉઘરાણી સાથે ત્રાસ ગુજારતા વ્યાજખોર દંપતી સહિત ત્રણની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!