નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને દેશમાં ફેલાતી રોકવા તમામ રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે આવશ્યક સેવાઓ સિવાયના તમામ વેપાર, ધંધા અને આવકના...
કોરોના વાયરસની મહામારી પ્રસરતી અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના કાર્ડની પુરી થતી મુદ્દતમાં વધારો કરાયો...
સમગ્ર ભારત સહિત ગુજરાતમાં માનવજાત પર કોરોના વાઇરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે પાછલા બે મહિનામાં ચીનના વુહાન શહેરમાંથી કાળમુખી વાઈરસ વિશ્વના હજારો...
પંચમહાલ જિલ્લામાં હવે હોમ ક્વોરેન્ટાઈન કરાયેલ વ્યક્તિઓ ઘરમાં જ રહેવા અંગેની સૂચનાનું પાલન કરે છે કે તેમ તે સુનિશ્ચિત કરવા કોવિડ-19 ટ્રેકર એપની પણ મદદ...
હાલમાં સમગ્ર ભારત સહિત ગુજરાતમાં કોરોનાની વૈશ્વિક મહામારીની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગરીબ અને દિવ્યાંગ વિધાર્થીઓને પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંધ...
હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીથી દેશની જનતાને બચાવવા પ્રધાન મંત્રી શ્રી મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન રાખવામાં આવેલ છે. તેના કારણે માત્ર જીવન જરૂરી કામ...
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ જિલ્લાના ઇન્ડિયન મેડિકલ એસોશિએશન અને હોમિયોપેથીક-આયુર્વેદિક ડોકટર્સ એસોશિએશન સાથે કોરોના સંક્રમણથી સર્જાયેલી સ્થિતિ સંદર્ભે બેઠક કરી કોરોના સંક્રમણના કેસો વહેલી...
કોરોના વાઇરસ સંક્રમણના કારણે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોના વાઇરસ કેસોમાં આમ આદમીને અને ગરીબ મધ્યમ વર્ગના લોકો અને ખેડૂતોની હાલત...