ભરૂચ જિલ્લામાં જ્યાં એક તરફ ઉત્સાહ પૂર્વક માહોલમાં મતદાન ચાલી રહ્યું હતું તો બીજી તરફ વાલિયા તાલુકાના કેસર અને મહુજા ગામ ખાતે મતદાનનો બહિષ્કાર સ્થાનિકો...
વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત ૧૫૨ -ઝઘડીયા વિધાનસભાના વાલિયા તાલુકાના કરા ગામ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકો માટે મતદાન જાગૃતિ અંતર્ગત મારો મત મારી...
સામાજીક વનિકરણ વિભાગ ભરૂચમાં વિસ્તરણ રેંજ વાલીયાનો સમાવેશ થાય છે. 0૨ ઓક્ટોબર થી ૦૮ ઓક્ટોબર ૨૦૨૨ સુધી વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાશે. જે...
ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને જિલ્લાના ખેડુતો રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવા વગરની પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા હેતુસર જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ,...
શ્રી ગણેશ સુગર-વટારીયા દ્વારા દર વર્ષે નિયમીત આંખના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં બહોળી સંખ્યામાં જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લીધેલ છે. ચાલુ વર્ષે પણ...
ભરૂચ વાલિયાના વટારીયા ગામ નજીક આવેલ પનિયારીની વળાંક પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતા એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ બનાવની પ્રાપ્ત...
ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં ગુનાખોરી નાબુદ કરવા મળેલ સુચના અંતર્ગત વાલિયા પીઆઇ પી.એચ.વસાવા પોલીસ ટીમ સાથે વાહન ચેકીંગમાં હતા, તે દરમિયાન બાતમી મળેલ કે ડેડીયાપાડાથી...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયા પાસે આવેલ જલારામ પેટ્રોલપંપ ખાતે ગત બુધવારે રાત્રીના સમયે પેટ્રોલપંપ ઉપર બાઇક લઈને આવેલા ઈસમ એ કોઈ...
સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ઉપક્રમે ભરૂચ એગ્રોફ્રેડ પ્રોડ્યુસર કંપની (FPO) દ્વારા ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના પણસોલી ખાતે ખેડૂત શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં અધિકઅગ્ર મુખ્ય...
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પણસોલી ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સામાજીક વનીકરણ વિભાગના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં ખેડૂત ઉત્પાદક સંસ્થા દ્વારા નીલગીરી ચંદન...