Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

 અંકલેશ્વર નાં પિરામણ ગામ ખાતે ગત રાત્રિએ ઘાસના પૂળામા આગ લાગી હતી

Share

અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામ ખાતે આવેલા કબ્રસ્તાન પાસે પશુઓનો ખાવા માટે નો ચારો મૂકવામાં આવેલા આશરે ૬૦૦૦ જેટલા પુણા હતા. દરમિયાન કોઇ અગમ્ય કારણસર આગ લાગવાની ઘટના બની હતી ઘટના સ્થળે આવી પોહચેલ ફાયર ફાયટરોએ ભારે જહેમત ઊઠાવી આગ પર કાબુ મેળવામાં સફળ રહ્યા હતા.

આ આગને કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું. અંદાજે ૬૦૦૦ જેટલા પુણા આગમાં બળી ગયા હોવાની ચર્ચા છે. આગના કારણે ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ આગ કયા કારણસર લાગી છે તે અંગે ખેડૂતો પોલીસ મથક ખાતે અરજી આપવાની વિચારણા કરી રહ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. સતત બે દિવસથી અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાના બનાવોના કારણે લોકોમાં તર્ક વિતર્ક સર્જાયા રહ્યા છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : ભોલાવ ફ્લાયઓવર બ્રિજ નીચે આવેલ સરકારી ટેકનીકલ સ્કૂલમાં આગ લાગતા દોડધામ..!

ProudOfGujarat

અમદાવાદ-આરટીઓનું સ્કૂલો પર સર્ચ ઓપરેશન-ઓવરલોડિંગ અને આરટીઓના નિયમોનું ભંગ કરનાર સ્કૂલ વાહનોનું ચેકીંગ….

ProudOfGujarat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દિપક આર. દરજી દ્વારા જાતિય સતામણી અંતર્ગત, અપની બેટી અપના કર્તવ્ય વિષય પર ઓનલાઇન વેબિનાર યોજાયો…

ProudOfGujarat
error: Content is protected !!