Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

 અંકલેશ્વર નાં પિરામણ ગામ ખાતે ગત રાત્રિએ ઘાસના પૂળામા આગ લાગી હતી

Share

અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામ ખાતે આવેલા કબ્રસ્તાન પાસે પશુઓનો ખાવા માટે નો ચારો મૂકવામાં આવેલા આશરે ૬૦૦૦ જેટલા પુણા હતા. દરમિયાન કોઇ અગમ્ય કારણસર આગ લાગવાની ઘટના બની હતી ઘટના સ્થળે આવી પોહચેલ ફાયર ફાયટરોએ ભારે જહેમત ઊઠાવી આગ પર કાબુ મેળવામાં સફળ રહ્યા હતા.

આ આગને કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું. અંદાજે ૬૦૦૦ જેટલા પુણા આગમાં બળી ગયા હોવાની ચર્ચા છે. આગના કારણે ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ આગ કયા કારણસર લાગી છે તે અંગે ખેડૂતો પોલીસ મથક ખાતે અરજી આપવાની વિચારણા કરી રહ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. સતત બે દિવસથી અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાના બનાવોના કારણે લોકોમાં તર્ક વિતર્ક સર્જાયા રહ્યા છે.

Advertisement


Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એક સપ્તાહમાં 30,000 થી વધુ લોકોને રજીસ્ટર કર્યા અને રસી આપી,આ પ્રક્રિયામાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું નવું ટાઇટલ સ્થાપિત કર્યું.

ProudOfGujarat

ઝઘડિયા : પિતાની પુણ્યતિથીની પુત્ર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ચાલતી સફાઈ કામગીરીનો તાગ મેળવી નિરિક્ષણ કર્યું

ProudOfGujarat
error: Content is protected !!