Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરુચ નર્મદા મૈયા બ્રીજ પર થી યુવતીએ લગાવી છલાંગ…નાવિકોએ બચાવી જાન

Share

આજરોજ ભરુચ ના નર્મદા મૈયા બ્રીજ ઉપર થી એક નવયૌવન યુવતીએ મોત ની છલંગ લગાવી હતી પરંતુ નર્મદા નદી ના પાણી માં નજીક માં નવિકો એ ડૂબતાં પેહલા યુવતી ને બચાવી લીધેલ હતી.યુવતી કોણ છે; ક્યાંય ની છે, તેમજ મોતની છલંગ લગાવવાનું કારણ જાની શકયું નથી આ બ્રિજે પર અગાઉ પણ આ પ્રકાર ના બનોવો ઘણી વખત બની ચૂક્યા છે પ્રશાસન દ્વારા આવા બનાવો અટકાવવા કોઈ સાવચેતી ના પગલાં લીધેલ નથી શું પ્રશાસન લોકો ના મોત ની રાહ જોઈ રહ્યું છે ભરુચ અંકલેશ્વર ને જોડતા આ નર્મદા મૈયા બ્રીજ ભરુચ વાસીઓ માટે આશીર્વાદ સમાન છે પરંતુ આ બ્રીજ ઉપર અવારનવાર બનતી કમનસીબ ઘટનાઓ માટે જવાબદાર કોણ…? મોત ની છલંગ લગાવનાર યુવતી સદનસીબે બચી જવા પામી છે પરંતુ દર વખતે નવિકો શું ત્યાં હજાર હશે પ્રશાસન આ નર્મદા મૈયા બ્રીજ ઉપર અગમચેતી પગલાં રૂપે કોઈ આગોતરું આયોજન કરે તે જનહિતમાં ઇચ્છનીય છે.

Advertisement

Share

Related posts

વિધાનસભાની ચુંટણી પુર્વે રોજ નવા સમીકરણોના મંડાણથી ઝઘડિયા વિસ્તારમાં ચકચાર !

ProudOfGujarat

અંકલેશ્વરમાં ત્રીજી આગની ઘટના : નવજીવન હોટલ પાછળ ભંગાર ગોડાઉનમાં ભીષણ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડ્યા

ProudOfGujarat

વિદેશમાં મંકી પોક્સ વાયરસના વધતા જતા કેસ વચ્ચે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લીધો મોટો નિર્ણય…જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!