Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના જંબુસરમાં નેતૃત્વ, વ્યક્તિત્વ વિકાસ અને મેદસ્વિતાથી મુક્તિ માટે યોગ નિદર્શન અને યોગ શિબિર યોજાઈ

Share

ભરૂચ

કમિશ્નરયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર હસ્તકની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ દ્વારા જંબુસર ખાતે સરસ્વતી શિશુ વિદ્યા મંદિરમાં ૧૦૦ સાધકોની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

  કાર્યક્રમ દરમિયાન આશરે 100 જેટલા સાધકોને યોગ કરાવી યોગનું મહત્વ સમજાવી મેદસ્વિતાથી મુક્તિ શિબિરનો જ્ઞાન આપી કઈ રીતે સ્વસ્થ રહી શકે તે માટેનું જ્ઞાન આપવામાં આવ્યુંતેમ  યોગ દ્વારા શરીર અને મન કઈ રીતે સ્વસ્થ અને ખુશ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..  શિબિરમાં તેમને નેતૃત્વશક્તિવ્યક્તિત્વ વિકાસઅને યોગ નિદર્શન વગેરે વિવિધ બાબતોની તાલીમ આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ ના સ્ટેશન રોડ પર નગર પાલિકા ના કર્મચારીઓ દ્વારા દબાણો દુર કરવામાં આવતા લારી ધારકો  સાથે થયેલા હોબાળા માં એક વ્યક્તિ ઘાયલ થયો હતો … 

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિશેષ ઝુંબેશને મળી સફળતા.

ProudOfGujarat

રાજપીપલા : કેવડીયા પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી નર્મદા પોલીસે રિમાન્ડ માંગ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!