Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોલના મોસાલી ગામે બિરસા મુંડા પ્રતીમાનું અનાવરણ કરાશે

Share

માંગરોળ તાલુકાના નાંદોલા ખાતે ઝંખવાવ સીટનો નૂતનવર્ષ સ્નેહ મિલન સંમેલન તેમજ બિરસા મુંડા ભગવાનની પ્રતિમાના અનાવરણ માટેની મિટિંગ યોજાવામાં આવી હતી.
માંગરોળ ના મોસાલી ખાતે ભગવાન બિરસામુંડા ની પ્રતિમા અનાવરણ નો કાર્યક્મ 12-11-2025ના રોજ મોસાલી ચારરસ્તા ખાતે રાખવામાં આવેલ હોય જેના આયોજનના ભાગરૂપે નાંદોલા ખાતે મિટિંગ તેમજ સ્નેહમિલન સમારોહ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી.આ મિટિંગમાં જીલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો,સરપંચો, ડે.સરપંચો, આગેવાનો, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદના સંતરામ નગરના મકાનમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી

ProudOfGujarat

વાંકલઃ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ અંતર્ગત સેવા પખવાડિયાની ઉજવણી

ProudOfGujarat

હીરાબાના નિધન પર સમગ્ર દેશ શોકમગ્ન, વતન વડનગરમાં વેપારીઓએ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!