Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ ના શ્રદ્ધાળુએ બાઇક પર 3300 કિ.મી. ઘાર્મિક યાત્રા પૂર્ણ કરી.

Share

રિપોર્ટ- પીયૂષ ગજ્જર,વિરમગામ

ઉતરાખંડ ના રૂષિકેશ,હરિદ્વાર, કેદારનાથ સહિત ની બાઇક સાથે ઘાર્મિક સ્થળોની યાત્રા…
 

શ્રઘ્ઘા નો હોય વિષય તો પુરાવાની શી જરૂર..મન મક્કમ હોય તો માનવી ને ગેમતેટલા પહાડો હોય તો પાર કરવા મૂશ્કેલ નથી..જીહા..
વિરમગામ તાલુકાના કાજીપુરા ના વતની અને હાલ વિરમગામ શહેરમાં રહેતા વેપારી ગણેશભાઇ રામભાઇ રાજપુત ને છેલ્લા 3 વર્ષ થી વિચાર આવતો કે ક્યારે બાઇક લઇને ઉતરાખંડ ની ઘાર્મિક યાત્રા કરૂ બસ એજ વિચાર સાથે અહી વિરમગામ થી બાઇક લઇ ઉતરાખંડ ના રૂષિકેશ,
હરીદ્વાર,કેદારનાથ સહિત ઘાર્મિક સ્થળો ની મુલાકાત લીધી હતી. ઘાર્મિક સ્થળો ના દર્શન કરી ધન્યતા . અને આનંદ ની અનુભવ કર્યો હતો. વિરમગામ થી રૂષિકેશ સહિત ઘાર્મિક સ્થળો મુલકાત થઇ એમ 3340 કિ.મી સુઘી ની સફળ ખેડી હતી.જે સફર ને 10 દિવસ પૂર્ણ કરી વિરમગામ પરત ફર્યા હતા. બાઇક લઇને ઘાર્મિક સ્થળો ની મુલાકાત લેનાર ગણેશભાઇ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મને ઘણા સમયથી વિચાર આવતો કે કેમ બાઇક લઇને ત્રુષિકેશ સહિતના ઘાર્મિક યાત્રા કરૂ બસ વિચારની સાથે તેઓ બાઇક લઇ નીકળી ગયા અને ત્યા દર્શન અને ઘાર્મિક સ્થળો ની મુલાકાત લઇ ઘણી આનંદ ની અનુભૂતી કરી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં શ્વેતા તેવતિયાએ કલેકટરનો ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં હીટ સ્ટોક ને લગતા 441 કેસો ૧૦૮ ઈમરજન્સીમાં સેવામા નોંધાયા..

ProudOfGujarat

GNFC ની સુવર્ણ જયંતી ભરૂચ માટે ગૌરવની ક્ષણ, વિકાસ માટે નવા સંકલ્પો જરૂરી : રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!