Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર GIDC નાં બંધમકાના માંથી તસ્કરો હાથ ફેરો કરી ગયાં…

Share

અંક્લેશ્વર GIDC માં આવેલ રાધેકિષ્ણ સોસાયટીનાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.૯૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.

અંક્લેશ્વર GIDC માં ડોમિનોઝ પીઝાની પાછળ આવેલ રાધાકિષ્ણ સોસાયટીમાં રહેતા વિરલભાઇ મહેશભાઇ નાઈ સામાજિક કામ અર્થે પરિવાર સાથે સુરત ગયા હતાં. ત્યારે તસ્કરો તેમનાં ઘરમાં નકુચો તોડી પ્રવેશ્યા હતાં અને તિજોરી માંથી રોકડા રૂ.૯૦૦૦ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં બનાવ અંગે સુરતથી પરત આવેલા વિરલ નાઈને જાણ થતાં તેમણે અંક્લેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં 4 સભ્યોના સામૂહિક આપઘાત બાદ હવે મોટી પુત્રીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો

ProudOfGujarat

માંગરોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે બુસ્ટર ડોઝનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાનાં ડહેલી ગામ ખાતે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!