Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર GIDC નાં બંધમકાના માંથી તસ્કરો હાથ ફેરો કરી ગયાં…

Share

અંક્લેશ્વર GIDC માં આવેલ રાધેકિષ્ણ સોસાયટીનાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.૯૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.

અંક્લેશ્વર GIDC માં ડોમિનોઝ પીઝાની પાછળ આવેલ રાધાકિષ્ણ સોસાયટીમાં રહેતા વિરલભાઇ મહેશભાઇ નાઈ સામાજિક કામ અર્થે પરિવાર સાથે સુરત ગયા હતાં. ત્યારે તસ્કરો તેમનાં ઘરમાં નકુચો તોડી પ્રવેશ્યા હતાં અને તિજોરી માંથી રોકડા રૂ.૯૦૦૦ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં બનાવ અંગે સુરતથી પરત આવેલા વિરલ નાઈને જાણ થતાં તેમણે અંક્લેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલની વિવિધ કૉલેજોમાં પંચમહોત્સવ અંગે સેમિનાર યોજાયો.

ProudOfGujarat

સુરત-ટયૂશને જવાની ના પાડતા 4 બાળકીઓ સાથે 49 વર્ષીય શિક્ષકના અડપલાની કરતૂત ખુલી

ProudOfGujarat

ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ગ્રામ્ય રસ્તાઓ માટે ૮.૫૦ કરોડની ફાળવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!