Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમની પાણીની સપાટીમાં થયો ઘટાડો-24 કલાકમાં 4 સેમીનો ઘટાડો નોંધાયો…

Share

 

જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમની પાણીની સપાટીમાં ઘટાડો થયો છે.. પાણીની આવકમાં 1049 કયુસેકનો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે..છેલ્લા 24 કલાકમાં 4 સેમીનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે..
પાણીની જાવક 14963 ક્યુસેક છે..તેમજ ડેમમા પાણીની સપાટી 125.78 મીટર પર પહોંચી છે..
2379.40 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો
CHPH પાવર હાઉસ ના 3 યુનિટ ચાલુ કરાયા છે…

Advertisement

Share

Related posts

ઉમરપાડાની બોર્ડર નર્મદા જીલ્લામાંથી કોરોના વાયરસનો પોઝીટીવ કેસ મળી આવતા સંપર્કમાં આવેલ ચારણી ગામનાં ૧૮ સભ્યોને કોરોન્ટાઇન કરાયા.

ProudOfGujarat

ઉમરપાડાના ચિતલદા ગામની સીમમાં બાળકનું ભ્રુણ મળી આવતા ચકચાર

ProudOfGujarat

ભરૂચ શહેરને પૂરું પાડતી નહેરમાં પડેલ ગાબડું વહેલી તકે રીપેરીંગ કરવા વિપક્ષના સભ્યોની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!