Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતે તસ્કરોનો તરખાટ-એક સાથે ૮ દુકાનને તસ્કરોએ નિશાન બનાવતા ખળભળાટ…પોલીસે મામલા અંગે ની વધુ તપાસ હાથ ધરી….

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતે તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો…જેમાં એક શોપિંગ માં આવેલ ૮ જેટલી દુકાનો ને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે…
હાલ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચવાની તજવીજ સાથે સમગ્ર ચોરીની ઘટના અંગે ની વધુ તપાસ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે….અત્રે ઉલ્લેખનીય છે કે એક સાથે ગામ માં ૮ જેટલી દુકાનો ના શટર તૂટતા લોકોમાં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો….

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી : અમરનાથ યાત્રાએ ગયેલ લકઝરી બસને પંજાબ RTO એ પકડતા ભરૂચ પોલીસ મદદરૂપ બની બસને રવાના કરાવી..!!

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર IIFL ની બ્રાંચમાંથી 3.29 કરોડનાં સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો… જાણો વધુ.

ProudOfGujarat

ગોધરામાં પરીંદાભી પર નહીં માર શકતા જેવા : લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે કાલે ગણપતિ વિસર્જન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!