Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-ઉમરાજ ગ્રામ પંચાયત ની હદ માં આવતી ચાર સોસાયટીના રહીશોએ રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરી…

Share

 

આજ રોજ ભરૂચ ના ઉમરાજ નજીક આવેલ અર્બુદાનગર ૧ અર્બુદાનગર ૨ વેદાંત સોસાયટી તથા આરાધના સોસાયટીના રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો હતો..રહીશોએ જણાવ્યું હતું કે વરસાદી પાણી તેમજ ઘર વપરાશના પાણીના નિકાલ અંગે તેનોએ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે..
અવાર નવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી જે બાબતોને ધ્યાન માં રાખી આજ રોજ ચાર સોસાયટીના મોટી સંખ્યામાં ભેગા થયેલા રહીશોએ જિલ્લા સમાહર્તા ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી..સાથે જ રહીશોએ ચીમકી ઉચ્ચારી હતી જો તેઓની સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહિ આવે તો આગામી સમય માં પણ રેલી યોજી વિરોધ પ્રદશન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું..

Advertisement

Share

Related posts

ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ના હસ્તે વિદ્યાર્થીનીઓ ને સાયકલ વિતરણ

ProudOfGujarat

માંગરોળના માંડણ ગામે કૂવામાંથી દોઢ વર્ષનો દીપડો મૃત હાલતમાં મળ્યો

ProudOfGujarat

પટનામાં આરોપીની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર હુમલો, ASI સહિત બે લોકો ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!