Proud of Gujarat
FeaturedGujaratINDIA

અનુચ્છેદ 370, 359 ના નાબૂદીના સમર્થનમાં ભારત એકતા કૂચ .

Share

ભારત સરકારના ઐતિહાસિક નિર્ણય અનુચ્છેદ 370 તેમજ 359 નાબૂદીનાં સમર્થનમાં આજરોજ નાગરિક સમિતિ ભરૂચ દ્વારા એક ‘ભારત એકતા કૂચ’ નું આયોજન કરવામાં આવ્યું.
ભારત એકતા કૂચ સવારે 10 કલાકે ભરૂચ રેલ્વે સ્ટેશનથી શરૂઆત કરી શાલીમાર સિવિલ હોસ્પિટલ રોડ, કલેક્ટર કચેરીથી પસાર થઈ ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પહોચી અને પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજવાવમાં આવશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીમાં ખોડલધામ યુવા સમિતિ દ્વારા યજ્ઞ તથા ભારતીય સેના માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઉમલ્લાની શાળાના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પુસ્તિકાઓનું કરાયું વિતરણ.

ProudOfGujarat

મેટ્રોમાં મુસાફરી કરવા તૈયાર થઈ જાઓ : પી.એમ મોદી નવરાત્રિ પર ગુજરાતને આપશે મોટી ભેટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!