Proud of Gujarat
FeaturedGujaratINDIA

અનુચ્છેદ 370, 359 ના નાબૂદીના સમર્થનમાં ભારત એકતા કૂચ .

Share

ભારત સરકારના ઐતિહાસિક નિર્ણય અનુચ્છેદ 370 તેમજ 359 નાબૂદીનાં સમર્થનમાં આજરોજ નાગરિક સમિતિ ભરૂચ દ્વારા એક ‘ભારત એકતા કૂચ’ નું આયોજન કરવામાં આવ્યું.
ભારત એકતા કૂચ સવારે 10 કલાકે ભરૂચ રેલ્વે સ્ટેશનથી શરૂઆત કરી શાલીમાર સિવિલ હોસ્પિટલ રોડ, કલેક્ટર કચેરીથી પસાર થઈ ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પહોચી અને પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજવાવમાં આવશે.

Advertisement

Share

Related posts

ભરુચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી કુસુમ બેન કડકીયા કોલેજ માં આજ રોજ વાજતે ગાજતે જન્માષ્ટમી ની ઉજવણી કરવાં માં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં નાગલ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું.

ProudOfGujarat

વડોદરામાં સાવલી તાલુકાના ખોખર ગામમાં ઘર આંગણે ગાજાનું વાવેતર ઝડપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!