Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : એસબીઆઈ બેંક દ્વારા વેપારીઓની વર્કીંગ લીમીટમાં ૧૦ ટકાનો વધારો કરાયો.

Share

લીંબડી સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે લડી રહયો છે. જેમાં ગત રર માર્ચથી શરૂ થયેલા લોકડાઉન દરમિયાન સુરેન્દ્રનગર જીલ્લાનાં વેપારીઓ અને ઈન્ડસ્ટ્રીઝનાં માલિકોને આર્થિક સહાય મળી રહે તે માટે રીઝર્વ બેંકની સ્કીમ અમલમાં મુકવામાં આવી હતી. જેમાં એસબીઆઈ બેંકમાં ખાતુ ધરાવતા વેપારીઓની પોતાની વર્કિંગ લીમીટમાં કોઈ પણ પ્રકાર મોર્ગેજ અને ફ્રેકીંગ કર્યા વગર વર્કીગ લીમીટનાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવતા સુરેન્દ્રનગર જીલ્લાની ઈન્ડસ્ટ્રીઝ અને વેપારીઓને સારો એવો સહકાર મળ્યો છે. વઢવાણ એસબીઆઈ બેંકનાં મેનેજર આલોક મીના અને નિપુણભાડીયાની ટીમનો જીલ્લાના દરેક વેપારીઓ વતી લીંબડી મીનલ જીનના બાબુભાઈ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : પ્રાઉડ ઓફ ગુજરાતના અહેવાલની અસર, ઘાસ મંડાઈ વિસ્તારમાં ઉભરાતી ગટરોની કામગીરી શરૂ..!

ProudOfGujarat

અંકલેશ્વર ના પિરામણ ગામ ખાતે પ્રાથમિક સ્કૂલનું લોકાપર્ણ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલના હસ્તે કરવામાં આવ્યુ.

ProudOfGujarat

સુરત : દોઢસો વર્ષથી લોકોને સમય બતાવતી આ ઘડિયાળ સૂર્યના પ્રકાશને આધારે લોકોને સમયથી અવગત કરાવી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!