Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ જૈન મંદિરને નિશાન બનાવતા તસ્કરો.

Share

બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ ટાઉનમાં આવેલ ગાંધીચોક વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકી મંદિરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપતા ખળભળાટ મચ્યો છે. તસ્કરોએ મંદિરની મૂર્તિઓ ઉપર રહેલા ૬ જેટલા ચાંદીના છત્ર અને કોમ્પ્યુટરનું સીપીયુ મળી કુલ ૧ લાખ ૮૦ હજાર ઉપરાંતની મત્તા પર હાથફેરો કર્યો હતો. હાલ આમોદ પોલીસે મામલા અંગે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે મામલા અંગેની વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : બર્ડફલુની દહેશત વચ્ચે તંત્રનું સર્વે, કાગડાઓનાં મોત બાદ નદી કાંઠાનાં વિસ્તારમાં કર્મચારીઓની સતત નજર..!!

ProudOfGujarat

ટંકારીયાના ગ્રામજનો દ્વારા વીજ સમસ્યાના નિરાકરણ માટે પાલેજ ડી જી વી સી એલ કચેરી ખાતે ડે. એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ…

ProudOfGujarat

ભરૂચ સાયબર ક્રાઈમ ટીમે ૨૧ અરજદારોને સાયબર ફ્રોડના ૯૩.૪૦ લાખ રૂપિયા પરત કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!