Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ઉધનામાં વિદ્યાર્થીની હત્યામાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

Share

સુરત પંથકમાં એક પછી એક હત્યાની ધટનાઓને લઈને લોકો દહેશતમાં છે ત્યાં જ સુરતનાં ઉધના ખાતે ધોરણ 12 સાયન્સમાં ભણતો રોહિત બાવીસ્કરની હત્યા સગીર ગણેશ આખાડે અને મુકેશ પિંપડે સહિત કેટલાક લોકોએ કરી હોવાનું પરિવાર જનોએ પોલીસને જાણ કરતાં પોલીસે હત્યા મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે ગણેશ આખાડે બાદ હવે મુકેશ પિંપડેની પણ પોલીસે ધરપકડ કરી છે. જયારે આવા હત્યા મામલે પોલીસ તપાસ કરી રહી છે. પરિવાર જનોનાં કહેવા મુજબ વિદ્યાર્થી રોહિતની હત્યામાં બીજા લોકો પણ છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ હજુ કેટલા લોકોની આ હત્યામાં ધરપકડ કરે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-સૂત્રોચ્ચાર કરી હાથમાં ધ્વજ લઇ ખેડૂતોએ કેમ કાઢવી પડી રેલી-સાથે જ કલેકટરને કરાઇ રજૂઆત-જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ : કોલીયાપાડા પંથકના ગામોની જનતાની રોડ બાબતે સાંસદ ને રજુઆત માર્ગ વ્યવસ્થિત બને તો અંતરિયાળ ગામોની હાલાકિ દુર થાય

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં નર્મદા નદીમાં નાવડી મુકીને રેતી ઉલેચાતા નિયમોનો સરેઆમ ભંગ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!