Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશને એકસપ્રેસ ટ્રેનની અડફેટે યુવકનું મોત.

Share

ભરૂચનાં પાલેજ રેલવે સ્ટેશને તા.૧૮-૩-૨૦૨૦ નાં રોજ 9:40 કલાકે કી.મી.૩૫૦-૩૫ પાસે અપ રેલવે લાઈન ઉપર એક ઈસમ રાજુભાઇ ધૂળભાઈ ઉં.વ.૪૫ રહે. કોસંબા તા.માંગરોળ આસરાનો રેલવેનાં પાટા ઓળંગવા જતાં ટ્રેન નંબર ૨૦૯૦ અપ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં શરીરે ઇજા થવાના કારણે મરણ પામેલ છે.વાલી વારશોને ઘટનાની જાણ કરી મૃતદેહને પી.એમ પાલેજ સરકારી દવાખાને કરાયું હતું. ઘટના અંગે કાયદેસર કાગળો કરી તપાસ રેલવે પોલીસ ઘનશ્યામસિંહ ચંદ્રસિંહએ એસ.આઇ રેલવે પોલીસ ભરૂચ ચલાવી રહ્યા છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

વડોદરામાં ખાનગીકરણના વિરોધમાં બેંક અને પોસ્ટ કર્મીઓ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચ : કુવાદર, હિંગલ્લા માર્ગ પર વચ્ચે વૃક્ષ પડતા વાહન વ્યવહારને અસર.

ProudOfGujarat

માતર ગામના પાટિયા પાસે બમ્પને કારણે જમાઇની બાઇક કુદતાં પટકાયેલી સાસુનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!