Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશને એકસપ્રેસ ટ્રેનની અડફેટે યુવકનું મોત.

Share

ભરૂચનાં પાલેજ રેલવે સ્ટેશને તા.૧૮-૩-૨૦૨૦ નાં રોજ 9:40 કલાકે કી.મી.૩૫૦-૩૫ પાસે અપ રેલવે લાઈન ઉપર એક ઈસમ રાજુભાઇ ધૂળભાઈ ઉં.વ.૪૫ રહે. કોસંબા તા.માંગરોળ આસરાનો રેલવેનાં પાટા ઓળંગવા જતાં ટ્રેન નંબર ૨૦૯૦ અપ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં શરીરે ઇજા થવાના કારણે મરણ પામેલ છે.વાલી વારશોને ઘટનાની જાણ કરી મૃતદેહને પી.એમ પાલેજ સરકારી દવાખાને કરાયું હતું. ઘટના અંગે કાયદેસર કાગળો કરી તપાસ રેલવે પોલીસ ઘનશ્યામસિંહ ચંદ્રસિંહએ એસ.આઇ રેલવે પોલીસ ભરૂચ ચલાવી રહ્યા છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ઝઘડિયા : રાજપારડીના ખેડૂતોએ સિલિકા પ્લાન્ટસનું પ્રદુષિત પાણી અટકાવવા કરી માંગ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ગામે 30 જેટલાં મજૂરોને વાંકલ પોલીસ અને જી.આર.ડી.ના જવાનો તેમજ વાંકલના સરપંચે મદદ કરી.

ProudOfGujarat

ભરૂચમાં પ્રાથમિક સુવિધાઓ વિહોણી મચ્છી માર્કેટની હાલત અત્યંત દયનિય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!