Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશને એકસપ્રેસ ટ્રેનની અડફેટે યુવકનું મોત.

Share

ભરૂચનાં પાલેજ રેલવે સ્ટેશને તા.૧૮-૩-૨૦૨૦ નાં રોજ 9:40 કલાકે કી.મી.૩૫૦-૩૫ પાસે અપ રેલવે લાઈન ઉપર એક ઈસમ રાજુભાઇ ધૂળભાઈ ઉં.વ.૪૫ રહે. કોસંબા તા.માંગરોળ આસરાનો રેલવેનાં પાટા ઓળંગવા જતાં ટ્રેન નંબર ૨૦૯૦ અપ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં શરીરે ઇજા થવાના કારણે મરણ પામેલ છે.વાલી વારશોને ઘટનાની જાણ કરી મૃતદેહને પી.એમ પાલેજ સરકારી દવાખાને કરાયું હતું. ઘટના અંગે કાયદેસર કાગળો કરી તપાસ રેલવે પોલીસ ઘનશ્યામસિંહ ચંદ્રસિંહએ એસ.આઇ રેલવે પોલીસ ભરૂચ ચલાવી રહ્યા છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

મૂકબધિર અને દિવ્યાંગ મતદારોની સુવિધા સંદર્ભે નિરીક્ષક રેમ્યા મોહને મધ્ય ગુજરાતના જિલ્લાઓની કામગીરીની કરી સમીક્ષા.

ProudOfGujarat

સુરત : CAA અને NRC ના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

ProudOfGujarat

ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત એન્જીનીયરીંગ કોલેજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!