Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશને એકસપ્રેસ ટ્રેનની અડફેટે યુવકનું મોત.

Share

ભરૂચનાં પાલેજ રેલવે સ્ટેશને તા.૧૮-૩-૨૦૨૦ નાં રોજ 9:40 કલાકે કી.મી.૩૫૦-૩૫ પાસે અપ રેલવે લાઈન ઉપર એક ઈસમ રાજુભાઇ ધૂળભાઈ ઉં.વ.૪૫ રહે. કોસંબા તા.માંગરોળ આસરાનો રેલવેનાં પાટા ઓળંગવા જતાં ટ્રેન નંબર ૨૦૯૦ અપ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં શરીરે ઇજા થવાના કારણે મરણ પામેલ છે.વાલી વારશોને ઘટનાની જાણ કરી મૃતદેહને પી.એમ પાલેજ સરકારી દવાખાને કરાયું હતું. ઘટના અંગે કાયદેસર કાગળો કરી તપાસ રેલવે પોલીસ ઘનશ્યામસિંહ ચંદ્રસિંહએ એસ.આઇ રેલવે પોલીસ ભરૂચ ચલાવી રહ્યા છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ : બાઇક પર હથિયારો સાથે સ્ટંટ કરતા ચાર આરોપીની ધરપકડ.

ProudOfGujarat

PM નરેન્દ્ર મોદી આવશે ગુજરાત મુલાકાતે-23 ઓગસ્ટે PM ગુજરાતની મુલાકાત લેશે….

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં કોરોના વિસ્ફોટ : એક જ દિવસમાં કુલ ૪૭ પોઝિટિવ કેસ આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!