Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઇ ને પાણી પુરી પાડતી લાઇન માં ભંગાણ, પાણી નો બગાડ

Share

કરણેટ થી ડભોઇ આવતી પાણી ની લાઇન માં પાણી માં ભંગાણ સર્જાયું છે અને પાણી નો બગાડ જોવા મળી રહયો છે
જાણવા મળ્યા મુજબ ડભોઇ ને પીવા નું પાણી પહેલાં ઓરસંગ નદી માં ફ્રેન્ચ પદ્ધતિ ના કુવા થી પાણી પુરૂ પાડવામાં આવતું હતું પણ ગુજરાત ની જીવાદોરી સરદાર સરોવર ડેમ પુર્ણ થતાં પીવા નું પાણી નર્મદા માંથી આવે છે અને કરણેટ ખાતે સંમ બનાવવા માં આવેલ છે જેમાં નર્મદા નું પાણી ભરી ડભોઇ ને પીવા નું પાણી પુરૂ પાડવામાં આવે છે અને પાઈપ લાઈન મારફતે ડભોઇ લાવવામાં આવે છે જે ઝવેર પુરા બસ સ્ટેન્ડ પાસે નર્મદ ની કેનાલ પર થી પસાર થાય છે જયાં પાણી નો રોજનો હજારો ટન ગેલન પાણી નો બગાડ થઈ રહયો છે ડભોઇ નગરપાલિકા ના પાણી પુરવઠા શાખા આંખે પાટા બાંધીને વહીવટ કરતાં હોય એમ લાગી રહયું છે તાજેતરમાં જ ભીલવાગા માં મહીલા સદસ્ય ના પતિ રાજે પાણી ના કનેકશન ના જોડાણ આપવામાં આવે લ જે ને લઈ નગરજનો ને પાણી પૂરતા પ્રેસર થી પાણી મળતું નથી નગરપાલિકા પાણી ના ભારેખમ વેરા વસુલાય છે અને પ્રજા ને પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી સમય રહેતા પાણી નો વેડફાટ બંધ કરાય એ જ સમય ની માંગ !

Advertisement

Share

Related posts

પ્રશાંત આશ્રમશાળા ખાતે બાળકોને નોટબુક પેનનું વિતરણ કરાયું

ProudOfGujarat

અમદાવાદ-રિલીફ રોડ પર બેન્ક ઓફ ઇન્ડિયામાં લાગેલી આગ કાબુમાં.કોઈ જાનહાની નહિ,

ProudOfGujarat

ભરૂચ : આંતરરાષ્ટ્રીય મૂળ નિવાસી સંધ દિવસ અંતર્ગત મૂળ નિવાસી સંધ તેમજ ભિલિસ્તાન ટાઈગર સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!