Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : બકરી ઈદનાં તહેવારની ઉજવણીનાં સંદર્ભે પશુઓની કતલ પર પ્રતિબંધ મુકાયો.

Share

આવનારા દિવસોમાં બકરી ઈદનું પર્વ છે ત્યારે આ વર્ષે બકરી ઈદનાં તહેવારનાં અનુસંધાને પશુઓનાં કતલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બકરી ઈદના તહેવારની ઉજવણી તા.31-7-2020 થી 1-8-2020 નાં રોજ થવાથી તહેવારનાં દિવસોમાં કતલખાના બહાર કોઈ પણ જાહેર કે ખાનગી સ્થળે જુદા જુદા પશુઓની કતલને કારણે કે અન્ય કોઈપણ પશુની કતલને કારણે શાંતિનો ભંગ થવાનો સંભવ છે અને ફોજદારી કાર્યરિટી અધિનિયમ કલમ 144 મુજબ પગલાં લેવામાં આવશે. ભરૂચ જીલ્લાની હદની અંદર કોઈપણ વ્યક્તિએ ઈદના બંને દિવસે કતલખાનાની મકાનની બહાર કોઈપણ સ્થળે પશુઓની કતલ કરવી નહીં તેમજ ભરૂચ જીલ્લાની હદમાં જાહેર સ્થળોમાં દેખાઈ તે રીતે અન્ય કોઈપણ પશુની કતલ કરવી નહીં.

Advertisement

Share

Related posts

ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ નીચેથી વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ભરૂચ ખાતે નર્મદા જયંતી નિમિત્તે ચુંદડી અર્પણ કરી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સુરત રેંજમાં કર્તવ્યનિષ્ઠ આઈજી ડો.રાજકુમાર પાંડીયન આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!