Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 28 થઈ હજી સાંજ સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધે તેવી સંભાવના.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે તે જોતાં આવનારા બે ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1000 કરતાં વધી જાય તેવી સંભાવના નકારી શકાતી નથી. કોરોનાને અટકાવવા માટે તંત્રના તમામ પ્રયાસો અત્યારસુધી અસરકારક નિવડયા નથી ત્યારે આવનાર દિવસોમાં કેવી પરિસ્થિતી સર્જાશે તે જોવું રહ્યું. હાલ કોરોના પોઝિટિવનાં દર્દીઓ તા.30-7-2020 ના રોજ 28 દર્દી નોંધાઈ ચૂકયા છે જે સાંજ સુધી વધે તેવી સંભાવના છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : બિસ્માર રસ્તાઓ બાબતે આમ આદમી પાર્ટી ભરૂચ એકમ દ્વારા જીલ્લા કલેકટર, નગરપાલિકા અને PWD તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચના ફાટા તળાવ ઢાળ થી બાયપાસ સુધીના રસ્તા બાબતે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચના કાસવા ગામે 80 હજાર લિટરની ઓવરહેડ ટાંકીનું કરાયુ ખાતમુહૂર્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!