Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 28 થઈ હજી સાંજ સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધે તેવી સંભાવના.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે તે જોતાં આવનારા બે ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1000 કરતાં વધી જાય તેવી સંભાવના નકારી શકાતી નથી. કોરોનાને અટકાવવા માટે તંત્રના તમામ પ્રયાસો અત્યારસુધી અસરકારક નિવડયા નથી ત્યારે આવનાર દિવસોમાં કેવી પરિસ્થિતી સર્જાશે તે જોવું રહ્યું. હાલ કોરોના પોઝિટિવનાં દર્દીઓ તા.30-7-2020 ના રોજ 28 દર્દી નોંધાઈ ચૂકયા છે જે સાંજ સુધી વધે તેવી સંભાવના છે.

Advertisement

Share

Related posts

 છોટાઉદેપુર પંથકમાં મેઘરાજાનાં ધમાકેદાર ટ્રેલર બાદ વિરામ લઇ લેતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે તો ભર ચોમાસે ઓરસંગ નદી કોરી જોવા મળી રહી છે.

ProudOfGujarat

ભરૂચ:દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના 185 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

ProudOfGujarat

ખાનગી ટ્રાવેલ્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતાં બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!