Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો.

Share

ભરૂચ જીલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે તા.24-9-2020 નાં સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકામાં 379 મી.મી. એટલે કે 15 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. તાલુકા મુજબ વરસાદનું વિશ્લેષણ કરતાં આમોદ 5 મી.મી., અંકલેશ્વર 5.5 ઇંચ, ભરૂચ 3 ઇંચ, હાંસોટ 19 મી.મી., જંબુસર 1 મી.મી., નેત્રંગ 2 ઇંચ,વાગરા 7 મી.મી., વાલિયા 2 ઇંચ, ઝઘડિયા 2 ઇંચવરસાદ વરસ્યો હતો. ભારે વરસાદનાં પગલે લોકોને ઘણી તકલીફ પડી હતી અને લોકોના ઘરમાં પાણી ઘુસી જવાથી લોકોની ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં બદતર બનતા જતા ધોરીમાર્ગને લઇને હાલાકી.

ProudOfGujarat

અંકલેશ્વર : પાનોલી હાઈવે રોડ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો…

ProudOfGujarat

ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ 43 ટ્રેન રદ, 38 ટ્રેનોને ડાયવર્ટ કરાઈ, PM મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!