Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાના કેવડિયા ન્યુ બિલ્ડીંગ રેલવે સ્ટેશનમાં વાવાઝોડાથી પતરા ઉડ્યા.

Share

તૌઉતે વાવાઝોડાએ પૂર જોર પકડ્યું છે જેને પગલે લોકોને ઘણું નુકશાન થઈ રહ્યું છે જેને પગલે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.ક્યાંક લોકોના પાકો બગડ્યા છે તો ક્યાંક લોકોના ઘરોને નુકશાન અને છાપરા ઉડી ગયા છે. સરકારને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કેવડિયા ખાતે હાલ જ બનાવામાં આવેલ છે તેણે પણ ઘણું નુકશાન થયું છે. કેવડિયા ન્યુ ગ્રીન બિલ્ડીંગ ખાતે ભારે ફૂંકાતા પવનને કારણે અલગ અલગ ભાગ ઉડીને નીચે પડ્યા હતા જેને પગલે રેલવે તંત્રમાં દોડધામ મચી હતી. દેશનું આ પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશન હજુ થોડા મહિના પહેલા બનાવવામાં આવ્યું હતું જેથી સરકારને નુકશાન થયું હતું હાલ રિપોર્ટ અનુસાર સદનશીબે રેલવે સ્ટેશનમાં કોઈ જ જાનહાની થઈ નથી. જેથી સ્ટેશન તંત્ર સુરક્ષિત જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

ગોધરા ખાતે પ્રજાલક્ષી પ્રશ્નો અંગે ગૃહરાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૨૪ કેન્દ્રો ખાતે કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ProudOfGujarat

સુરત : ONGC બ્રિજ સાથે કોલસા ભરેલું વિશાળકાય જહાજ ટકરાયું, મોટી દુર્ઘટના ટળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!