Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : આમલાખાડી રેલવે ઓવરબ્રિજ નીચે મારૂતિ એસ્ટીમ કારમાં અચાનક આગ લાગી.

Share

અંકલેશ્વર પીરામણ રોડ ઉપર આવેલ આમલાખાડી રેલવે ઓવરબ્રિજ નીચે મારુતિ એસ્ટીમ કારમાં અચાનક આગ લાગતાં જ ભારે દોડધામ મચી જવા પામી હતી.

ગાડી માલિક આરીફ અબ્દુલ ગફાર શેખ રહે મુંબઈ સોસાયટીના પોતાના કામ અર્થે ગાડી લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન કાર નં. GJ 16 AP 1754 માં ધુમાડા નીકળતા અચાનક આગ લાગતા આજુબાજુના વાહનચાલકોએ આગ ઓલવવાની કોશિશ કરી તેમજ આગ વધતાં ફાયર બ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક અસરથી આવી જતા આગને કાબૂમાં લીધી હતી અને કાર ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતાં આબાદ બચાવ થવા પામ્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ માં બે જેટલા મંદિરો માં ચોરી…તસ્કરો બન્યા બે ફામ..?? જાણો વધુ……….

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી : ઈ-મેલ મળતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં, તપાસ બાદ કશું ન મળ્યું

ProudOfGujarat

અંકલેશ્વરમાં CAA નાં વિરોધમાં વેપાર ધંધા બંધ રેલી યોજી રાષ્ટ્રગીત ગાઈ વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!