Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાનાં બલદાણા ગામે લાભ પાંચમ નિમિત્તે ભાથીજી યુવક મંડળ દ્વારા લોક ડાયરો યોજાયો.

Share

સુરેન્દ્રનગરનાં વઢવાણ તાલુકાના બલદાણા ગામે દર વર્ષે લાભ પાંચમની રાત્રે વિર વાછડા દાદા ભાથીજી મહારાજનો અને ખોડીયાર માતાજીના ડાયરાની જમાવટ થતી હોય છે ત્યારે આ વર્ષે પણ આ બલદાણા ગામે દર વર્ષે જેમ રાત્રી લોક ડાયરો યોજાયો હતો.

જેનુ આયોજન બલદાણા ભાથીજી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્યકાર રવિરાજ વાણીયા, ભજનીક હિતેશભાઈ સાધુ, માયાબેન ચૌહાણ, હિનાબેન હિરાણી તથા અન્ય સાથી કલાકારો દ્વારા રમઝટ બોલાવી હતી. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાથીજી યુવક મંડળ દ્વારા જહેમત ઉઠાવી હતી.

કલ્પેશ વાઢેર : સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ખેડા પાસે મેડિકલ વાન અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં પોલીસતંત્રનાં કોન્સ્ટેબલ માટે અનેરી ખુશ ખબર જાણો શું ?

ProudOfGujarat

ભરૂચમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા RUN FOR ENVIRONMENT AND CLIMATE રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!