Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાનાં બલદાણા ગામે લાભ પાંચમ નિમિત્તે ભાથીજી યુવક મંડળ દ્વારા લોક ડાયરો યોજાયો.

Share

સુરેન્દ્રનગરનાં વઢવાણ તાલુકાના બલદાણા ગામે દર વર્ષે લાભ પાંચમની રાત્રે વિર વાછડા દાદા ભાથીજી મહારાજનો અને ખોડીયાર માતાજીના ડાયરાની જમાવટ થતી હોય છે ત્યારે આ વર્ષે પણ આ બલદાણા ગામે દર વર્ષે જેમ રાત્રી લોક ડાયરો યોજાયો હતો.

જેનુ આયોજન બલદાણા ભાથીજી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્યકાર રવિરાજ વાણીયા, ભજનીક હિતેશભાઈ સાધુ, માયાબેન ચૌહાણ, હિનાબેન હિરાણી તથા અન્ય સાથી કલાકારો દ્વારા રમઝટ બોલાવી હતી. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાથીજી યુવક મંડળ દ્વારા જહેમત ઉઠાવી હતી.

કલ્પેશ વાઢેર : સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્તે રાજપીપલામાં યોજાયેલી સ્વચ્છતા રેલીનું જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલના હસ્તે ઝંડી ફરકાવી કરાયેલું પ્રસ્થાન

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ટીમરૂનાં વૃક્ષોની જાતિ લુપ્ત થવાને આરે…

ProudOfGujarat

વાંકલ : માંગરોળના શાહ ગામેથી વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!