Proud of Gujarat
FeaturedGujaratINDIA

માતર ગામની સીમમાં ચરવા જતા 3 પશુ ઓનાવીજ કરંટ લાગતા મોત

Share

આમોદ પોલીસ ખાતે ફરીયાદ નોંધાઈ… રૂ 3 લાખ નું થયેલ નુકશાન, આમોદ તાલુકા ના માતર ગામ પાસે એક્સપ્રેસ હાઇવે નું કામ ચાલી રહ્યું છે જયા ચરવા ગયેલ 3 પશુઓનું વીજ કરંટ લાગતા મોત નીપજયું હતુ. આમોદ પોલીસ સૂત્રો ના જણાવ્યા અનુસાર આ બનાવ અંગે બચુભાઈ રબારી એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ માં જણાવ્યા અનુસાર તા 18/7ના રોજ આ બનાવ બન્યો હતો. જેમાં એક્સપ્રેસ હાઇવે નું કામકાજ ચાલી રહ્યું છે. ત્યાં 2 ગીર ગાય અને 1 બની ભેંસ ચરતિ હતી ત્યાં જીવંત વીજ વાયર નો કરંટ લાગતા 2 ગાય અને, 1 ભેંસ નું મોત નીપજયું હતુ. જેના પગલે બચુભાઈ ને રૂ 3 લાખનું નુકશાન થયું હતુ આ બનાવ અંગે આમોદ પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, જળ સપાટી વધીને 136.01 મીટર થઈ.

ProudOfGujarat

ઝઘડિયાની કંપનીનો માલ હરિયાણા નહીં પહોંચાડનાર વડોદરાના ટ્રાન્સપોર્ટરની ધરપકડ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા આજથી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!