Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-નરોડામાં હરિ દર્શન ચોકડી પાસે આવેલ અવની ફ્લેટનો બનાવ-પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરતા ભારે ખળભળાટ મચ્યો હતો..

Share

 

જાણવા મળ્યા મુજબ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હરિ દર્શન ચોકડી પાસે આવેલ અવની ફ્લેટનો બનાવ છે ..જ્યાં પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવતા ભારે સનસની મચી હતી..હાલ આપઘાત પાછળનું કારણ અકબંધ છે. કોસ્મેટિકના વેપારીએ પરિવાર સાથે આપઘાત કરતા હાલ સમગ્ર મામલા અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે….

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આચારસંહિતાની અમલીકરણની શરૂઆત.

ProudOfGujarat

ટ્રેનમાં વિદેશીદારૂની હેરાફેરી કરતી મહિલા ઝડપાઈ

ProudOfGujarat

વલસાડ સિટી પોલીસ સ્ટેશનની કામગીરીએ લેભાગુ તત્વોને કર્યા ભો ભીતર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!