Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર બ્રેકિંગ – ચૌટા બજાર વિસ્તારમાં મકાનનો સ્લેપ ખસી પડતા ત્રણથી ચાર જેટલા વ્યક્તિને ગંભીર ઇજા.

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં એક મકાનનો સ્લેપ ખસી પડતા ત્રણથી ચાર જેટલા વ્યક્તિને ગંભીર ઇજા પહોંચવા પામી છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર આ મકાન ભરચક બજાર વિસ્તારમાં હોવાથી બજારમાં હજારો લોકો અવર-જવર કરતા હોય છે અને દુકાનદારોના ગેરકાયદેસર દબાણના લીધે મોટી ઘટના બની હોવા છતાં અંકલેશ્વર ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પણ અંદર પ્રવેશ કરી શકતી નથી. ત્યારે સરકાર આવા ગેરકાયદેસર દબાણને દૂર કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement


Share

Related posts

શિતલ સર્કલ, જ્યોતિનગર, તુલસીધામ, ઝાડેશ્વર ચોકડીનો કંપનીઓની બસનો રૂટ પુન: શરૂ કરવા સંદિપ માંગરોલાની રજૂઆત

ProudOfGujarat

લીંબડી બોરણા ગામે નેત્રમણી નેત્રયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો…

ProudOfGujarat

માંગરોળમાં કરા સાથે વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!