Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- રેલ્વે ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત…

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ONGC બ્રિજ નીચે રેલ્વે ક્રોસ કરતા ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું ગંભીર મોત નીપજ્યું હતું.હાલ આ યુવાની ઓળખ કરવામાં આવી નથી. યુવાનના મોતથી અંકલેશ્વર રેલવે ટ્રેનને પણ રોકી દેવામાં આવી હતી અને થોડાક સમય સુધી ટ્રેન માં બેસેલ મુસાફરોને પણ મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો.હાલ રેલવે પોલીસે ડેડ બોડીનો કબજો લઇ મરનારના પરીવારજનોની શોધખોળનો દોર શરૂ કર્યો છે. મળતી માહિતી અનુસાર આ યુવાનની ઉંમર લગભગ 30 થી 35 વર્ષની વચ્ચે હોય અને રેલવે ક્રોસ દરમિયાન આ યુવાનનું ગંભીર મોત નીપજ્યું હતું.

Advertisement


Share

Related posts

રાજપીપળા : ત્રણ મહિના ભીખ માંગીને જીવ્યા હજુ ત્રણ મહિના જીવીશું પણ કાયમી કરવો કામદારોની ધારાસભ્ય પી.ડી. વસાવાને હૈયા ધરી રજુઆત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઇલેક્ટ્રોલ રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલે વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લીધી

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાની આંગણવાડીઓ માટેના”એજ્યુકેશનલ ટોયઝ” નો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!