Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી પાંચ હજારની ચોરી કરી તસ્કરો ફરાર…

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર જીઆઇડીસી જલધારા વિસ્તારમાં આવેલ સાગર દીપ એપાર્ટમેન્ટના મકાન નંબર જી-૧ મા રહેતા વિજયભાઈ વલભભાઈ શેખડા પોતાનું મકાન બંધ કરી જીઆઈડીસીમાં નોકરીએ ગયા હતા. બંધ મકાનને તસ્કરોએ રાત્રી દરમિયાન નિશાન બનાવી આગળના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. કબાટમાં મુકેલા રોકડ રકમ 35000 હજારની ચોરી કરી ફરાર થઈ હતા.આ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ ઘણા વખતથી બંધ છે. નોટિફાઇડ ઓથોરિટી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવે એ જરૂરી છે તેમજ પોલીસ પેટ્રોલિંગ ચાલુ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.હાલમાં પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરનાં અંસાર માર્કેટનાં રહેમાનીયા ટ્રેડર્સમાંથી ઈલેકટ્રીક મોટરો ચોરી બોલેરો જીપમાં લઈ ભાગી ગયેલા બે શંકમદો સામે GIDC પોલીસે 1 મહિના બાદ પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરી હતી.

ProudOfGujarat

કરજણ તાલુકાનાં બોડકા ગામ તરફ જઈ રહેલી બાઇક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું મોત નીપજયું.

ProudOfGujarat

કેવડીયા કોલોની ખાતે ઈફતાર પાર્ટીનુ આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!