Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: જીઆઇડીસી ના c પમપિંગ સ્ટેશન ને અમરાવતી નદી ને પ્રદુષિત કરવા બાબતે કસૂરવાર ગણી દન્ડ સહિત 15 દિવસ ની કલોઝર નોટિસ અપાઈ

Share

દિનેશભાઇ અડવાણી

તારીખ 14.07.19 ના રોજ અમરાવતી નદી ના પાણીમાં લાલ કલર નું કેમિકલ યુક્ત પાણી ફરી જતા જળચર પ્રાણીઓ ના મૃત્યુ થયા હતા અને 10.12 કિલો જેવું વજન ધરાવતા મોટા જળચર પ્રાણીઓ ના મૃત્યુ થયા હતા. આ પ્રદુષિત પાણી ની તપાસ અને કાર્યવાહી જી.પી.સી.બી.એ કરતા અંકલેશ્વર જી.આ.ઇ.ડી.સી ના C પમપિંગ સ્ટેશન ને અમરાવતી નદી ને પ્રદુષિત કરવા બાબતે કસૂરવાર ગણી લાખો રૂપિયા ના દન્ડ સહિત 15 દિવસ ની કલોઝર નોટિસ અપાઈ છે.

Advertisement

આ અમરાવતીમાં ભૂતકાળમાં પણ અનેક વખત પ્રદૂષિત થઈ છે અને મોટા જળચર પ્રાણીઓ ના મૃત્યુ હતા હતા. ચોમાશા ની ઋતુ માં ઉધોગો દ્વારા પ્રદુષિત પાણી વરસાદી ગટરો માં છોડી દેવામાં આવે છે જેના લીધે આવી ઘટનાઓ વારંવાર બને છે અને આ બાબતે જી પી સી બી દ્વારા અનેક કમ્પનીઓ ની પણ તપાસ કરી હતી પરંતુ તેના પર રિપોર્ટ્સ કે કાર્યાવહી કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.


Share

Related posts

સુરતનાં પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિ નિમિત્તે 4500 કિલો સવા મણી લાડુનો ભોગ ધરાવાશે

ProudOfGujarat

અંદાડાના ખોડિયાર નગરમાં બંધ મકાનમાં તસ્કરોનો 1.52 લાખનો હાથફેરો

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી પોસ્ટમોર્ટમ સેન્ટર ખાતે યોગ્ય વ્યવસ્થાનાં અભાવે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!