Proud of Gujarat
GujaratFeaturedINDIA

૫૧ મો મેગા રકતદાન કેમ્પ યોજાયો

Share

અંકલેશ્વર માનવ મંદિર ખાતે ૫૧ મો રકતદાન કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જ્ઞાનતીના ઉપક્રમે છેલ્લા  વર્ષથી બલ્ડ ડોનેશન કેમ્પ યોજાય છે. જેમા અત્યારા સુધી ૯૦૦૦ વધુ યુનિક બલ્ડ એકત્રીત કરવામા આવ્યુ છે. પ્રમુખ હિંમતભાઈ દેવાણી, ઉપ્રમુખ કાંતીભાઈ ,તેમજ મયુર ભાઈ કોઠારીયા, ધર્મેશ ઢોવડીયા, પંકજ ભાઈ વિધિપ ગજેરા, મુકેશ ચોવટીયા વગેરે ના સાહયોગથી દર ત્રણ મહીને મેગા બલ્ડ કેમ્પનુ આયોજન કરવામા આવે છે.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કે બેન્કેસ્યોરન્સ ટાઈ-અપ કરી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભંગારનો ધંધો સાથે સંકળાયેલ વ્યક્તિઓએ આ સુચનાઓનું અવશ્ય પાલન કરવું ———-

ProudOfGujarat

રોડની સાઇડમાં ઉભેલી ટ્રકમાં એક્ટિવા ભટકાતા મહિલાનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!