Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીની અમદાવાદના સરખેજ પોલીસ મથકથી ટ્રાંસફર વોરન્ટથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-17મી ઓક્ટોબરના રોજ અમદાવાદ સરખેજ પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ અમરાઈવાડી બળિયા નગરમાં રહેતા જયેશ ઉર્ફે જગો નરોત્તમભાઈ રાઠોડને ધરપક્ડ કરી તેની વધુ પુછપરછ કરતા તેણે અંકલેશ્વરમાં પણ છતરપિંડીના એક ગુનાને અંજામ આપ્યો હોવાનું જણાવતા પોલીસે અંકલેશ્વર શહેર પોલીસનો સંપર્ક કરતા શહેર પોલીસે આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા હોળી,ધુળેટી પર્વ નિમિત્તે આદિવાસી વિસ્તારો માટે ખાસ વધારાની બસો દોડાવવા માંગ.

ProudOfGujarat

નેત્રંગના શણકોઈ ગામ ખાતે બિનઅધિકૃત બાંધકામને વનવિભાગે દૂર કર્યું

ProudOfGujarat

મહુધાનાં વડથલમાં તલાટીની અનિયમિતતાથી ગ્રામજનો પરેશાન, ટીડીઓએ કાર્યવાહી ન કરતા કલેકટરને કરાઈ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!