Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ટાયર ફાડ રોડ રસ્તા બન્યા,તકલાદી માર્ગના કારણે અનેક વાહનોના ટાયર ફાટયા,વાહન ચાલકોને નુકશાન

Share

ભરૂચ જિલ્લામાં જાણે કે તકલાદી અને બિસ્માર માર્ગો વારા વિસ્તારોની હરીફાઇ જામી હોય તેમ લાગી રહ્યું છે,શહેરી વિસ્તાર હોય કે હાઇવે ને લગતા વિસ્તારો હોય કોઈ માર્ગ એવો નથી રહ્યો જ્યાંથી વાહન ચાલકો સરળતાથી વાહન લઇ પસાર થઈ શકે છે.
અંકલેશ્વર ને.હા ૪૮ પર આજે સવારે વાલિયા ચોકડી પાસે અનેક વાહનોના ટાયર ફાટવાના બનાવો બન્યા હતા,બિસ્માર રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોના એક બાદ એક ટાયર ફાટવાની ઘટનાએ તંત્ર ની લાપરવાહી મુદ્દે ભારે ચર્ચા જગાવી હતી,લાંબી લાઈનો માં ઉભા રહી ટાયર બદલતા વાહન ચાલકોએ ખરાબ માર્ગ મામલે તંત્ર ની ઝાટકણી કાઢી હતી

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : જુની બોડેલીનાં સરકારી રસ્તા બાબતે દિવસેને દિવસે વકરતો વિવાદ : દબાણ દુર ન થતાં જમીન માલિકે ધરણા આદર્યા.

ProudOfGujarat

‘દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા’ : કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એમ્બુલન્સ ન મળતા છેવટે મૃતદેહ રિક્ષામાં લઈ જવાની ફરજ પડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!