Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના હજાત ગામે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા હી સેવાની રંગોળીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા પ્રકલ્પનું આયોજન કરાયું

Share

સ્વચ્છતાને જીવનનું અભિન્ન અંગ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા પ્રકલ્પનું આયોજન કરાયું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આઠ સપ્તાહ સુધી સ્વચ્છતાને સંલગ્ન વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના હજાત ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા નિમિત્તે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વચ્છતાના મહત્વ અંગે રંગોળી દોરી હતી. શાળામાં સ્વચ્છતા બાબતે બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

નવસારી જિલ્લામાં 24 કલાક માં 9 ઇંચ વરસાદ

ProudOfGujarat

દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનના એન્જિનમાં અચાનક લાગી ભયાનક આગ, ઉતરી જતા મુસાફરોનો આબાદ બચાવ

ProudOfGujarat

વાલીયા માં શિક્ષક દંપત્તિ ડબલ મર્ડરના ગુના માં સંડોવાયેલ આરોપી જમાઈને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!