Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : જી. આઈ. ડી. સી. સ્થિત ઝાયડસ કંપની પાસેની કાંસનાં કેમિકલયુક્ત પાણીમાં પશુઓ આરામ કરતા ચડયા નજરે.

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના બેજવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં માહિર હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે

કેમિકલયુક્ત દૂષિત પાણી આમલાખાડીમાં વરસાદની સિઝનમાં છોડી મૂકવાથી અનેક જળચર પ્રાણીઓના મોત નિપજ્યાં હોવાના બનાવ્યો બન્યા છે પરંતુ ઉદ્યોગો હજી પણ લાપરવાહ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જી.આઈ.ડી.સી. માં આવેલ ઝાયડસ કંપની પાસેની ખુલ્લી કાંસમાં કેમિકલયુક્ત પાણીમાં આરામ કરતાં પશુઓના દ્રશ્યો જોવા મળ્યા હતા. મૂંગા પશુઓને ક્યાં ખબર છે કે આ કેમિકલયુક્ત દૂષિત પાણી તેઓ માટે કેટલું ઘાતક છે પરંતુ તેઓના માલિક સહિત ઉદ્યોગો પણ બેજવાબદાર બન્યા છે ત્યારે જી.પી.સી.બી યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ નીચેથી વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

માંગરોળ : વાંકલ હાઈસ્કૂલમાં નેશનલ લીગલ સર્વિસ ડે નિમિતે પોકસો કાયદા, મોટર વ્હિકલ અને શિક્ષણના કાયદા અંગે કાનુની જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝાડેશ્વરના એનએચ–48થી મનન આશ્રમ જોડતા માર્ગનું ₹1.30 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!